થરાદ માં થી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ માં ૧૫૦૦થી વધુ નર્મદા કેનાલમાંથી તેમજ તળાવ કૂવા એવી અનેક જગ્યાઓ માંથી મૃતદેહને બહાર કાઢનાર બાહો તરવૈયા સુલતાન મીર ને ઘરનું ઘર બનાવી આપવામાં આવ્યું….  

થરાદ,    થરાદના તરવૈયા સુલતાન મીર ને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનોઅને થરાદ ના અન્ય આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન મીર ને રહેવા માટે ઘર નું ઘર બનાવી આપવામાં આવ્યું.. રસોડું, બાથરૂમ,  સંડાશ મકાનની ચારે બાજુ કોટ ગેટ સહિતની તમામ સુવિધાઓ સાથે તરવૈયા સુલતાન મીર ને ઘરનું ઘર બનાવી આપી અને ચાવી આપી અને નવા ઘરમાં સુલતાન મીરે પોતાના પરિવાર સાથે ગૃહ પ્રવેશ કરાયો…. થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ.ડી.ડી.રાજપૂત થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબા ભાઈ સોલંકી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ.પથુસિંહ રાજપૂત સહિતના આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન … Continue reading થરાદ માં થી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ માં ૧૫૦૦થી વધુ નર્મદા કેનાલમાંથી તેમજ તળાવ કૂવા એવી અનેક જગ્યાઓ માંથી મૃતદેહને બહાર કાઢનાર બાહો તરવૈયા સુલતાન મીર ને ઘરનું ઘર બનાવી આપવામાં આવ્યું….